વડોદરા દુષ્કર્મ કેસ: પોલીસે આ રીતે કર્યું સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને નરાધમોને દુષ્કર્મના સ્થળ પર લઈ જઈ પોલીસએ રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને નરાધમોને દુષ્કર્મના સ્થળ પર લઈ જઈ પોલીસએ રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
|Updated: Dec 10, 2019, 07:15 PM IST
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને નરાધમોને દુષ્કર્મના સ્થળ પર લઈ જઈ પોલીસએ રિકન્સ્ટ્રકશન કર્યું હતું.