Videos

વડોદરા: મલ્હારાવ ઘાટ પર સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અસ્થિના વિસર્જન કરાયા

વડોદરાના કરનાડીના મલ્હારાવ ઘાટ પર સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અસ્થિ વિસર્જન કરાયા.અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી અસ્થિ કળશ લઈને મલ્હારાવ ઘાટ પહોંચ્યા હતા.સાથે જ સ્વર્ગસ્થ અરૂણ જેટલીના પુત્રી સોનાલી જેટલી પણ મલ્હારાવ ઘાટ હાજર રહ્યા હતા.

વડોદરાના કરનાડીના મલ્હારાવ ઘાટ પર સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અસ્થિ વિસર્જન કરાયા.અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી અસ્થિ કળશ લઈને મલ્હારાવ ઘાટ પહોંચ્યા હતા.સાથે જ સ્વર્ગસ્થ અરૂણ જેટલીના પુત્રી સોનાલી જેટલી પણ મલ્હારાવ ઘાટ હાજર રહ્યા હતા.

Video Thumbnail
Advertisement

વડોદરાના કરનાડીના મલ્હારાવ ઘાટ પર સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અસ્થિ વિસર્જન કરાયા.અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી અસ્થિ કળશ લઈને મલ્હારાવ ઘાટ પહોંચ્યા હતા.સાથે જ સ્વર્ગસ્થ અરૂણ જેટલીના પુત્રી સોનાલી જેટલી પણ મલ્હારાવ ઘાટ હાજર રહ્યા હતા.

Read More