વાયુ વાવાઝોડાએ ફરી દિશા બદલી, કચ્છ પર ત્રાટકે તેવી આશંકા
વાયુવાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું હોવાનાં સમાચાર બાદ સમગ્ર તંત્રને હાશકારો થઇ ગયો હતો. જો કે હવે વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાયું હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના પગલે આ વાવાઝોડાની અસર થાય તેવા દેવભુમિ દ્વારકા અને કચ્છનાં તંત્રને ફરી એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.
વાયુવાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું હોવાનાં સમાચાર બાદ સમગ્ર તંત્રને હાશકારો થઇ ગયો હતો. જો કે હવે વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાયું હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના પગલે આ વાવાઝોડાની અસર થાય તેવા દેવભુમિ દ્વારકા અને કચ્છનાં તંત્રને ફરી એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.
|Updated: Jun 14, 2019, 11:40 PM IST
વાયુવાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું હોવાનાં સમાચાર બાદ સમગ્ર તંત્રને હાશકારો થઇ ગયો હતો. જો કે હવે વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાયું હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના પગલે આ વાવાઝોડાની અસર થાય તેવા દેવભુમિ દ્વારકા અને કચ્છનાં તંત્રને ફરી એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.