ગંભીરા પુલ દુર્ઘટના બાદ લોકો ચેતી ગયા છે. શંકાસ્પદ પુલની ચેકિંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેવામાં ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલ બ્રિજ નબળો પડ્યો છે. લોકોનું ધ્યાન દોરવા બોર્ડ મારવામાં આવેલ છે, જેમાં પુલ પરથી પસાર ન થવાની સૂચના આપી છે.
ગંભીરા પુલ દુર્ઘટના બાદ લોકો ચેતી ગયા છે. શંકાસ્પદ પુલની ચેકિંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેવામાં ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલ બ્રિજ નબળો પડ્યો છે. લોકોનું ધ્યાન દોરવા બોર્ડ મારવામાં આવેલ છે, જેમાં પુલ પરથી પસાર ન થવાની સૂચના આપી છે.
ગંભીરા પુલ દુર્ઘટના બાદ લોકો ચેતી ગયા છે. શંકાસ્પદ પુલની ચેકિંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેવામાં ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલ બ્રિજ નબળો પડ્યો છે. લોકોનું ધ્યાન દોરવા બોર્ડ મારવામાં આવેલ છે, જેમાં પુલ પરથી પસાર ન થવાની સૂચના આપી છે.