અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ જે લોકોએ પોતાના પરિજનનોને ગુમાવ્યા છે તેઓ આજેપણ તેટલા જ દુ:ખી જણાય છે. zee24કલાક સાથે વાત કરતાં ક્રેશ દરમિયાન મૃત્યુ થયેલ રુપલબેનના પતિએ જણાવ્યું કે છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે કહ્યું હતું કે સાંજે મળીશું, હજુ સુધી એ સાંજ આવી નથી...
અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ જે લોકોએ પોતાના પરિજનનોને ગુમાવ્યા છે તેઓ આજેપણ તેટલા જ દુ:ખી જણાય છે. zee24કલાક સાથે વાત કરતાં ક્રેશ દરમિયાન મૃત્યુ થયેલ રુપલબેનના પતિએ જણાવ્યું કે છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે કહ્યું હતું કે સાંજે મળીશું, હજુ સુધી એ સાંજ આવી નથી...
અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ જે લોકોએ પોતાના પરિજનનોને ગુમાવ્યા છે તેઓ આજેપણ તેટલા જ દુ:ખી જણાય છે. zee24કલાક સાથે વાત કરતાં ક્રેશ દરમિયાન મૃત્યુ થયેલ રુપલબેનના પતિએ જણાવ્યું કે છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે કહ્યું હતું કે સાંજે મળીશું, હજુ સુધી એ સાંજ આવી નથી...