Videos

સંત નિત્યસ્વરૂપદાસજીનો વીડિયો થયો વાઇરલ, એમાં કહ્યું છે કે...

નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવતો રત્નાકર અવોર્ડ પરત કરી દીધો છે. હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે.

નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવતો રત્નાકર અવોર્ડ પરત કરી દીધો છે. હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવતો રત્નાકર અવોર્ડ પરત કરી દીધો છે. હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે.

Read More