Videos

અરવલ્લીના ખેડૂતો માટે મોટા સમાચાર, રવી પાક માટે મેશ્વોમાંથી છોડાયું પાણી

અરવલ્લી જિલ્લામાં મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. રવિ પાક માટે કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલના પાણીથી 2000 હેકટર જમીનને ફાયદો થશે. ખેડૂતોએ રવિ સીઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરે છે.

અરવલ્લી જિલ્લામાં મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. રવિ પાક માટે કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલના પાણીથી 2000 હેકટર જમીનને ફાયદો થશે. ખેડૂતોએ રવિ સીઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરે છે.

Video Thumbnail
Advertisement

અરવલ્લી જિલ્લામાં મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. રવિ પાક માટે કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલના પાણીથી 2000 હેકટર જમીનને ફાયદો થશે. ખેડૂતોએ રવિ સીઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરે છે.

Read More