અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી
બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.
બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.
|Updated: Nov 18, 2019, 04:10 PM IST
બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.