Videos

અમદાવાદમાં ક્યારથી શરૂ થઇ જગન્નાથની રથયાત્રા? પહેલા બળદગાડામાં નીકળતા હતા ભગવાન!

સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાઈ છે. આ વર્ષે પણ રથયાત્રાની તડામાર તૈયારી શરુ થઈ ગઈ છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો? રથયાત્રાની શરૂઆત કોણે કરી? સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું? ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે.

સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાઈ છે. આ વર્ષે પણ રથયાત્રાની તડામાર તૈયારી શરુ થઈ ગઈ છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો? રથયાત્રાની શરૂઆત કોણે કરી? સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું? ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે.

Video Thumbnail
Advertisement

સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાઈ છે. આ વર્ષે પણ રથયાત્રાની તડામાર તૈયારી શરુ થઈ ગઈ છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો? રથયાત્રાની શરૂઆત કોણે કરી? સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું? ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે.

Read More