Videos

માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...

ગુજરાતમાં જેટલા વરસાદની જરૂર છે તેની સામે 64 વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 31મી જુલાઈએ જે વરસાદ માત્ર 40 ટકા હતો જેમાં માત્ર 8 દિવસમાં 24 ટકાનો વધારો થયો છે. 2018માં ઓછો વરસાદ થતાં ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડ્યા હતા. પરંતુ આ વર્ષે મેઘરાજા પ્રસન્ન થતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે 2019નું વર્ષ ખેડૂતો અને ગુજરાતના લોકો માટે પાણીદાર રહેવાનું છે.

ગુજરાતમાં જેટલા વરસાદની જરૂર છે તેની સામે 64 વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 31મી જુલાઈએ જે વરસાદ માત્ર 40 ટકા હતો જેમાં માત્ર 8 દિવસમાં 24 ટકાનો વધારો થયો છે. 2018માં ઓછો વરસાદ થતાં ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડ્યા હતા. પરંતુ આ વર્ષે મેઘરાજા પ્રસન્ન થતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે 2019નું વર્ષ ખેડૂતો અને ગુજરાતના લોકો માટે પાણીદાર રહેવાનું છે.

Video Thumbnail
Advertisement

ગુજરાતમાં જેટલા વરસાદની જરૂર છે તેની સામે 64 વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 31મી જુલાઈએ જે વરસાદ માત્ર 40 ટકા હતો જેમાં માત્ર 8 દિવસમાં 24 ટકાનો વધારો થયો છે. 2018માં ઓછો વરસાદ થતાં ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડ્યા હતા. પરંતુ આ વર્ષે મેઘરાજા પ્રસન્ન થતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે 2019નું વર્ષ ખેડૂતો અને ગુજરાતના લોકો માટે પાણીદાર રહેવાનું છે.

Read More