Videos

POKમાં પ્રજા ત્રસ્ત, જુઓ X-RAY

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.

Video Thumbnail
Advertisement

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.

Read More