Videos

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં પછી પાકિસ્તાન અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. તેણે યૂએનથી લઈને મુસ્લિમ દેશો સુધીનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક જગ્યાએ માત્ર નિરાશા જ સાંપડી. ડોનલ્ડ ટ્રંપે પણ સ્વીકાર કર્યો કે કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમણે પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે ઈમરાન ખાને દેશને સંબોધતાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી.

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં પછી પાકિસ્તાન અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. તેણે યૂએનથી લઈને મુસ્લિમ દેશો સુધીનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક જગ્યાએ માત્ર નિરાશા જ સાંપડી. ડોનલ્ડ ટ્રંપે પણ સ્વીકાર કર્યો કે કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમણે પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે ઈમરાન ખાને દેશને સંબોધતાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી.

Video Thumbnail
Advertisement

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં પછી પાકિસ્તાન અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. તેણે યૂએનથી લઈને મુસ્લિમ દેશો સુધીનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક જગ્યાએ માત્ર નિરાશા જ સાંપડી. ડોનલ્ડ ટ્રંપે પણ સ્વીકાર કર્યો કે કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમણે પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે ઈમરાન ખાને દેશને સંબોધતાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી.

Read More