Videos

યસ બેંક પર કાર્યવાહીથી ગ્રાહકો મુશ્કેલીમાં, જાણો શું કહેવું છે તેમનું?

યસ બેંક પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેના ખાતાધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. અમદાવાદ અને રાજકોટના ગ્રાહકો સવારથી જ એટીએમમાંથી અને બેંકમાંથી પૈસા કાઢવા માટે લાઈમાં ઉભેલા જોવા મળે છે. લોકોમાં ભારે રોષ છે. એટીએમ ખાલીખમ છે. જાણો તેમના પ્રતિભાવો.

યસ બેંક પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેના ખાતાધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. અમદાવાદ અને રાજકોટના ગ્રાહકો સવારથી જ એટીએમમાંથી અને બેંકમાંથી પૈસા કાઢવા માટે લાઈમાં ઉભેલા જોવા મળે છે. લોકોમાં ભારે રોષ છે. એટીએમ ખાલીખમ છે. જાણો તેમના પ્રતિભાવો.

Video Thumbnail
Advertisement

યસ બેંક પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેના ખાતાધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. અમદાવાદ અને રાજકોટના ગ્રાહકો સવારથી જ એટીએમમાંથી અને બેંકમાંથી પૈસા કાઢવા માટે લાઈમાં ઉભેલા જોવા મળે છે. લોકોમાં ભારે રોષ છે. એટીએમ ખાલીખમ છે. જાણો તેમના પ્રતિભાવો.

Read More