સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસને લઈને એક યુવાને આપઘાત કર્યો. બે દિવસ પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયેલ જીતેન્દ્ર કાતરોડીયા સુસાઈટ નોટ લખી આપઘાત કર્યો. દેનદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરવાં પઠાની ઉઘરાણી આવતી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસને લઈને એક યુવાને આપઘાત કર્યો. બે દિવસ પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયેલ જીતેન્દ્ર કાતરોડીયા સુસાઈટ નોટ લખી આપઘાત કર્યો. દેનદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરવાં પઠાની ઉઘરાણી આવતી હતી.
|Updated: Feb 28, 2020, 06:15 PM IST
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસને લઈને એક યુવાને આપઘાત કર્યો. બે દિવસ પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયેલ જીતેન્દ્ર કાતરોડીયા સુસાઈટ નોટ લખી આપઘાત કર્યો. દેનદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરવાં પઠાની ઉઘરાણી આવતી હતી.