Videos

રતનપુર તળાવમાં દૂષિત પાણી છોડવા મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર

શહેરના વસ્ત્રાલના રતનપુર તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ દૂષિત પાણી છોડવાના મામલે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલની અસર થઇ છે. એએમસીના પૂર્વ ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વિવિધ મશીનરીની મદદથી દૂષિત પાણીને રોકવાના પ્રયત્ન શરૂ કર્યા છે. ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે વસ્લત્રાલ રતનપુર તળવાની ડેવલપિંગની કામગીરી ચાલી રહી છે.. જે દરમિયાન ખુદ એએમસીની ડ્રેનેજ લાઈનમાંથી ગટરના પાણી સીધા નવા વિકસી રહેલા તળાવમાં છોડવામાં આવતા હતા. જેના કારણે સ્થાનીકો ભારે પરેશાની અનુભવી રહ્યા હતા.

શહેરના વસ્ત્રાલના રતનપુર તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ દૂષિત પાણી છોડવાના મામલે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલની અસર થઇ છે. એએમસીના પૂર્વ ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વિવિધ મશીનરીની મદદથી દૂષિત પાણીને રોકવાના પ્રયત્ન શરૂ કર્યા છે. ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે વસ્લત્રાલ રતનપુર તળવાની ડેવલપિંગની કામગીરી ચાલી રહી છે.. જે દરમિયાન ખુદ એએમસીની ડ્રેનેજ લાઈનમાંથી ગટરના પાણી સીધા નવા વિકસી રહેલા તળાવમાં છોડવામાં આવતા હતા. જેના કારણે સ્થાનીકો ભારે પરેશાની અનુભવી રહ્યા હતા.

Video Thumbnail
Advertisement

શહેરના વસ્ત્રાલના રતનપુર તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ દૂષિત પાણી છોડવાના મામલે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલની અસર થઇ છે. એએમસીના પૂર્વ ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વિવિધ મશીનરીની મદદથી દૂષિત પાણીને રોકવાના પ્રયત્ન શરૂ કર્યા છે. ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે વસ્લત્રાલ રતનપુર તળવાની ડેવલપિંગની કામગીરી ચાલી રહી છે.. જે દરમિયાન ખુદ એએમસીની ડ્રેનેજ લાઈનમાંથી ગટરના પાણી સીધા નવા વિકસી રહેલા તળાવમાં છોડવામાં આવતા હતા. જેના કારણે સ્થાનીકો ભારે પરેશાની અનુભવી રહ્યા હતા.

Read More