Videos

ZEE 24 કલાકના 'સીટના સોદાગર' અહેવાલની અસર, અમદાવાદ રેલવે મંડળ આવ્યું હરકતમાં

અમદાવાદ: ZEE 24 કલાકના અહેવાલ બાદ રેલવે મંડળે આપ્યાં તપાસના આદેશ. રાજધાની, આશ્રમ એક્સપ્રેસ, અન્ય ટ્રેનોમાં કરાશે તપાસ. સ્ટિંગ ઓપરેશનમાં દેખાતા તમામ સામે થશે કાર્યવાહી.કોચ અટેન્ડેન્ટ, કુલી અને ટિકિટ દલાલો સામે થશે કાર્યવાહી.

અમદાવાદ: ZEE 24 કલાકના અહેવાલ બાદ રેલવે મંડળે આપ્યાં તપાસના આદેશ. રાજધાની, આશ્રમ એક્સપ્રેસ, અન્ય ટ્રેનોમાં કરાશે તપાસ. સ્ટિંગ ઓપરેશનમાં દેખાતા તમામ સામે થશે કાર્યવાહી.કોચ અટેન્ડેન્ટ, કુલી અને ટિકિટ દલાલો સામે થશે કાર્યવાહી.

Video Thumbnail
Advertisement

અમદાવાદ: ZEE 24 કલાકના અહેવાલ બાદ રેલવે મંડળે આપ્યાં તપાસના આદેશ. રાજધાની, આશ્રમ એક્સપ્રેસ, અન્ય ટ્રેનોમાં કરાશે તપાસ. સ્ટિંગ ઓપરેશનમાં દેખાતા તમામ સામે થશે કાર્યવાહી.કોચ અટેન્ડેન્ટ, કુલી અને ટિકિટ દલાલો સામે થશે કાર્યવાહી.

Read More