Videos

ZEE Impact: ZEE કલાકના અહેવાદ બાદ આજે ખેડૂતોને મળી શકે છે પાણી

ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.

ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.

Video Thumbnail
Advertisement

ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.

Read More