Betel Leaf plant: ઘરે કુંડામાં વાવો નાગરવેલના પાનની વેલ, ચોમાસામાં ઝડપથી વધશે વેલ

નાગરવેલ

નાગરવેલનો છોડ ચોમાસામાં વાવવાથી વેલ ઝડપથી વધવા લાગે છે.

પાન

નાગરવેલના પાનનો ઉપયોગ હિંદુ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન પણ કરવામાં આવે છે.

માટી, ખાતર, બીજ

ચોમાસામાં આ વેલ ઝડપથી વધે છે. આ વેલ વાવવા માટે કુંડુ, માટી, ખાતર, બીજની જરુર પડશે.

ખાતર

એક કુંડામાં માટી ભરી તેમાં ખાતર મિક્સ કરો.

કુંડા

કુંડાને 2 થી 3 દિવસ તડકામાં રાખો અને પછી તેમાં બીજ દબાવી દો.

કુંડાને તડકામાં રાખો

કુંડાને રોજ થોડી થોડી વાર તડકામાં રાખો અને થોડું થોડું પાણી ઉમેરવું. અને થોડું થોડું પાણી ઉમેરવું.

છોડ વધવા લાગશે.

2 સપ્તાહમાં બીજ અંકુરિત થઈ જશે. બીજ અંકુરિત થયા પછી 3 થી 4 સપ્તાહમાં છોડ વધવા લાગશે.

એક લાકડી

ત્યાર પછી કુંડામાં એક લાકડી રાખી દો. જેના પર વેલ વધવા લાગશે.