ઘણા સુગરના દર્દીઓને તે વિશે જાણકારી નથી કે તેણે કયા પ્રકારના ફૂડ ડાયટમાં સામેલ કરવા જોઈએ.
જેનાથી સુગરના દર્દી ગમે તે ખાવા લાગે છે અને બ્લડ સુગર વધી જાય છે.
તેથી આજે તમને જણાવીશું કે સુગરના દર્દીએ કયા પ્રકારના ફૂડ ડાયટમાં સામેલ કરવા જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા એવા અનાજ ખાવા જોઈએ જેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય.
તો Low GI ગ્રેટના લોટનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રહે છે, જેનાથી નબળાઈનો અનુભવ થતો નથી.
ઓટ્સમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે અને તે ગ્લૂટેન ફ્રી પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.
તો આ લોટમાં પ્રોટીન અને ફાઇબર હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દી જુવારના લોટનું પણ સેવન કરી શકે છે, તેમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ્સ હાજર હોય છે.
સુગરના દર્દીઓ માટે ક્વિનોઆનો લોટ પણ ફાયદાકારક હોય છે, તે પાચન માટે સારો માનવામાં આવે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.