હુંફાળુ પાણી સવારે ખાલી પેટ પીવું શરીર માટે ફાયદાકારક છે.
જો હુંફાળા પાણીમાં 1 ચમચી ઘી ઉમેરીને પીવામાં આવે તો ગજબના ફાયદા થાય છે.
શરીરમાં જામેલા ટોક્સિન બહાર કાઢવા માટે હુંફાળા પાણી સાથે ઘી પીવું જોઈએ.
વધતા વજનને કંટ્રોલ કરવામાં પણ પાણી અને ઘી મદદરુપ થશે.
સાંધામાં દુખાવો રહેતો હોય તેઓ પણ સવારે હુંફાળા પાણી સાથે ઘી પીવે તો લાભ થાય છે.
હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાથી શરીર નેચરલી ડિટોક્સ થઈ જાય છે.
વધતા બ્લડ શુગર લેવલને મેન્ટન કરવામાં પણ ઘી મદદરુપ થાય છે.