પપૈયા ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પપૈયા ઘણા લોકો માટે ફાયદાકારક અને ઘણા લોકો માટે હાનિકારક હોઈ શકે છે.
આજે અમે આજે અમે તમને પપૈયા ખાવાના ગેરફાયદા વિશે જણાવીશું.તમને પપૈયા ખાવાના ગેરફાયદા વિશે જણાવીશું.
જો તમને પથરી સંબંધિત સમસ્યા હોય, તો તમારે પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
જો સ્ત્રીઓ ગર્ભવતી હોય, તો તેમણે કાચા કે અડધા પાકેલા પપૈયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ, તે હાનિકારક હોઈ શકે છે.
પપૈયા ખાનારા લોકોમાં સ્કિન એલર્જીની સમસ્યા જોવા મળી શકે છે.
ઉનાળામાં વધુ પડતું પપૈયા ખાવાથી ઝાડા થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.