ડ્રાયફ્રુટ શરીર માટે ફાયદાકારક છે.
ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરને હેલ્ધી બનાવે છે.
આજે તમને અંજીરથી થતા ફાયદા વિશે જણાવીએ.
અંજીર વિટામિન એ, બી, સી જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે.
અંજીરમાં મિનરલ્સ, કેલ્શિયમ, ઝિંક જેવા પોષકતત્વો પણ હોય છે.
અંજીરમાં ફાઈબરની માત્રા વધારે હોય છે જે પાચન તંત્રને મજબૂત કરે છે.
પાણીમાં પલાળેલું અંજીર ખાલી પેટ ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે ફેટ ઓછું થાય છે.
અંજીર કેલ્શિયમથી ભરપુર હોય છે તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.