Turai: ચોમાસામાં સ્વાસ્થ્ય માટે સૌથી સારું શાક એટલે તુરીયા, જાણો ખાવાથી થતા લાભ વિશે

ચોમાસુ

ચોમાસામાં બીમારીથી બચીને રહેવું મુશ્કેલ થઈ જાય છે.

સીઝનલ શાક

આ સીઝનમાં ઈમ્યુનિટી નબળી પડી જાય છે. તેથી આ સીઝનમાં એવા શાક ખાવા જોઈએ જે શરીરને લાભ કરે.

તુરીયા

ચોમાસામાં તુરીયા ખાવાથી ફાયદા થાય છે.

આંખ માટે લાભકારી

તુરિયા આંખની રોશની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પાચનની સમસ્યા

પાચન સંબંધિત સમસ્યા હોય તો પણ તુરિયાનું સેવન કરવું. તેનાથી પાચન ઠીક થઈ જાય છે.

ઈમ્યૂનિટી

તુરિયાનું સેવન કરવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થઈ શકે છે.

લિવર ડિટોક્સ

તુરિયાનું સેવન કરવાથી લિવર ડિટોક્સ કરવામાં મદદ મળે છે.