Health Tips: પાચન સુધારવું હોય તો રોજ કરો આ 3 આસન, ગેસ, એસિડીટી, અપચો ક્યારેય નહીં થાય

સ્વાસ્થ્ય સમસ્યાઓ

સ્ટ્રેસ, ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધતી જાય છે.

પેટની સમસ્યાઓ

જેમાં સૌથી વધારે પેટની સમસ્યાઓ હોય છે જેમકે અપચો, ગેસ, કબજિયાત.

અસરકાર ઉપાય

આજે તમને એવા અસરકાર ઉપાય વિશે જણાવીએ જે પાચનની સમસ્યાથી રાહત આપશે.

પવનમુક્તાસન

જે લોકોને અપચો અને ગેસ વારંવાર થતા હોય તેમણે રોજ પવનમુક્તાસન કરવું જોઈએ.

ધનુરાસન

ધનુરાસન કરવાથી પણ પેટના અંગો પર સારો પ્રભાવ પડે છે. જે પાચન તંત્રને સુધારે છે.

ભુજંગાસન

ભુજંગાસન કરવાથી કરોડરજ્જુની સ્થિતિ સુધરે છે અને ગેસ, એસિડિટીથી રાહત થાય છે.