કેળા એક એવું ફળ છે જેને બધા ખાવાનું પસંદ કરે છે.
પરંતુ કેળા સાથે કેટલીક વસ્તુઓ ભૂલેચૂકે ક્યારેય ન ખાવી જોઈએ.
કેળા અને ઈંડા સાથે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો પાચન સંબંધિત સમસ્યા થવાની શક્યતા રહે છે.
કેળા અને દહીં સાથે ખાવાથી પાચન તંત્રની સમસ્યાઓ થાય છે. કારણ કે બંને અલગ અલગ પ્રકારના એન્ઝાઈમનો ઉપયોગ કરે છે.
કેળા ખાધા બાદ તરત ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ વગેરે ખાવાથી બચવું જોઈએ નહીં તો પાચન પર નકારાત્મક પ્રભાવ પાડે છે.
એવોકાડો પણ એ ફૂડમાં સામેલ છે જેને કેળા સાથે ન ખાવું જોઈએ નહીં તો પાચન સંબંધિત સમસ્યા થાય છે.
કેળા ખાધા બાદ દૂધ પીવાથી બચવું જોઈએ નહીં તો પાચન પર અસર કરી શકે છે.
કેળામાં વિટામીન એ, સી, વિટામીન 6, પોટેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.