જરૂરી કામ વારંવાર અટકી જતું હોય તો મંદિરમાં આ વસ્તુઓનું કરો દાન, સમસ્યા દુર થશે

દાનનું મહત્વ

સનાતન ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

ઉપાય કરો

જો તમારું કોઈ મહત્વનું કામ હોય જે પુરુ થતું ન હોય તો આ ઉપાય કરી જુઓ.

ભાગ્ય બદલી શકે

એક વસ્તુ એવી છે જેનું દાન કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે.

હનુમાન મંદિર

મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈ માચિસનું દાન કરવું.

બાધાઓ દુર થશે

આ ઉપાય કરવાથી જીવનમાં આવતી બાધાઓ દુર થશે.

મીઠાનું દાન

શુક્રવારે મંદિરમાં મીઠું દાન કરવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.

ચોખાનું દાન

શુક્રવારે ચોખાનું દાન કરવાથી પિતૃ દોષના કારણે આવતી સમસ્યાનું નિવારણ થાય છે.