Home> World
Advertisement
Prev
Next

યૂનિસેફની અપીલ, ISના 'ખિલાફત' માં ઉછેરવામાં આવેલા બાળકોને આતંકવાદી ના સમજો

ગીર્ત કપિલેયરે બેરુતમાં પત્રકાર સંમેલનમાં કહ્યું કે, ‘આ બાળકોની જરૂરીયાત નથી, આ સંદેશ દરરોજ મજબૂત થતો જઇ રહ્યો છે.’ યૂનિસેફના અનુસાર અલ-હોલ શિબિરમાં હાલમાં અનુમાનના અનુસાર લગભગ 3000 બાળકો વસવાટ છે.

યૂનિસેફની અપીલ, ISના 'ખિલાફત' માં ઉછેરવામાં આવેલા બાળકોને આતંકવાદી ના સમજો

બેરુત: સંયૂક્ત રાષ્ટ્ર બાલ કોષ (યૂનિસેફ)એ સોમવારે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ સમૂહના ‘ખિલાફત’માં ઉછેરવામાં આવતા બાળકોને આતંકવાદી માનવા જોઇએ નહીં. એજન્સીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રના નિયામકને કહ્યું કે, પૂર્વોત્તર સીરિયામાં આઇએસના છેલ્લા ગઢથી વર્તમાન સમયમાં ભાગેલા જિહાદી પરિવારોના બાળકોના ભવિષ્યની અવગણના કરવા આવી જોઇએ નહીં.

fallbacks

વધુમાં વાંચો: દુનિયામાં થઇ રહી હતી શોધ, અમેરિકાની નજરથી માત્ર 3 માઈલ દૂર હતો 1 આંખવાળો મુલ્લા ઓમર

ગીર્ત કપિલેયરે બેરુતમાં પત્રકાર સંમેલનમાં કહ્યું કે, ‘આ બાળકોની જરૂરીયાત નથી, આ સંદેશ દરરોજ મજબૂત થતો જઇ રહ્યો છે.’ યૂનિસેફના અનુસાર અલ-હોલ શિબિરમાં હાલમાં અનુમાનના અનુસાર લગભગ 3000 બાળકો વસવાટ છે. વર્તમાન સમયમાં આઇએસના ‘ખિલાફત’ની પકડમાંથી ભાગી મોટાભાગના લોકો આ શિબિરમાં વસવાટ કરી રહ્યાં છે.

આ લોકો ઓછામાં ઓછા 43 દેશોથી છે. આમાંથી મોટાભાગના દેશો તેમના સંભવિત દેશ વાપસીની સમસ્યાને ઉકેલવા માટે અનિચ્છા રાખે છે. કપિલેયરના બાળકોની ગીતની એક સીડીના લોન્ચ પર તેમણે કહ્યું, ‘આ એવી સમસ્યા છે જેને ઠંડા સંગ્રહમાં મૂકી શકાય નહીં.’ આ સીડી સીરિયાઇ ગૃહયુદ્ધની આઠમીં વર્ષગાંઠના સમયે લોન્ચ કરવામાં આવી છે.

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More