Home> Gujarat
Advertisement
Prev
Next

Kumbh 2025: PM મોદી બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે મહાકુંભ, લગાવશે આસ્થાની ડૂબકી

મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
 

Kumbh 2025: PM મોદી બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે મહાકુંભ, લગાવશે આસ્થાની ડૂબકી

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે. 

fallbacks

ગુજરાતની આ હૉસ્પિટલના વોર્ડમાં 'મૂષકરાજ'! દર્દીના બેડ પાસે ઉંદર ફરતા હોય તેવો VIDEO

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. 

'દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા'ને હવે ફસાયા...', ગુજરાતીઓની સામે આવી વ્યથા!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

ઉંમર 30 વર્ષ, સંપત્તિ 1.75 લાખ કરોડ; કોણ છે આ સુંદર યુવતી જે ઈશા અંબાણીને આપે છે માત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More