ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢના મહાશિવરાત્રી મેળા-2025 માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન અલગ અલગ શહેરોમાંથી બસો દોડાવાશે. જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાંથી પણ વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
અંબાલાલની આગાહી; 24 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થતાં ગુજરાતમાં મોટો ખતરો!
જુનાગઢ ખાતે તા-૨૨/૦૨/૨૦૨૫ થી ૨૭/૦૨/૨૦૨૫ સુધી આયોજિત થનાર મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રીપો દોડાવાશે. જેમાં, જુનાગઢ થી ભવનાથ તળેટી જવા-આવવા માટે દૈનિક ૭૦ મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરવામાં આવશે.
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
જ્યારે, જુનાગઢ આવવા જવા વિવિધ મુખ્યત્વે સ્થળો જેવા કે, રાજકોટ 40, અમદાવાદ 20, જામનગર 30, સોમનાથ 35, પોરબંદર 35, દ્વારકા 30, અમરેલી 35, ભાવનગર 25, ઉના 30 અને વડોદરા 20 બસો દોડાવાશે આ ઉપરાંત આજુબાજુના શહેરો માટે જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવાશે.
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
* જેમાં મુસાફરો માટે આપવામાં આવતી અન્ય સુવિધાઓ *
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે