નવી દિલ્હી :વૈશાખ શુક્લ તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. જે આજે 7 મેના રોજ આવી રહી છે. આ સનાતન ધર્મીઓનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદારી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી કરવાથી ન માત્ર ઘરમાં શુભતા આવે છે, પણ ઘરમા લક્ષ્મીનો વાસ પણ થાય છે. તો આજના દિવસનો અને સોનાની ખરીદી કરવાનુ શુભ મુહૂર્ત અચૂક જાણી લો, અને તે મુજબ જ ખરીદી કરજો.
અક્ષય તૃતીયા પર પૂજાનું મુહૂર્ત
આ વખતે અક્ષય તૃતીયાની પૂજાનું મુહૂર્ત 5.40થી 12.17 સુધીનું હોય છે. આ વખતે મુહૂર્તનો સમય 6 કલાક 37 મિનીટ સુધીનો છે. આવામાં તમે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી શકો છો.
શુભ મુહૂર્ત
તૃતીયા તિથી પ્રારંભ 03.17 (7 મે, 2019)
તૃતીયા તિથિ સમાપ્તિ 02.17 (8 મે, 2019)]
ફાનીમાં આંખ સામે મોત જોઈને પરત ફરેલા જામનગરવાસીઓએ ગુજરાતમાં પગ મૂકતા જ આંખ થઈ ભીની, Pics
સોનાની ખરીદીનો શુભ સમય
અક્ષય તૃતીયા શુભ દિવસ કહેવાય છે, તેથી આમ તો આખો દિવસ કોઈ પણ ખરીદી કરી શકાય છે. પણ સોનાની ખરીદીની કરવા માટે 05:40 થી 26:17+ની વચ્ચેના ચોઘડીયાનુ શુભ મુહૂર્ત છે.
સવારે - મુહૂર્ત (ચર, લાભ, અમતૃ) 08:59 – 13:57
મધ્યાહન મુહૂર્ત (શુભ) 15:37 – 17:16
સાંજે મુહૂર્ત (લાભ) 20:16 – 21:37
રાત્રે મુહૂર્ત (શુભ, અમૃત, ચર) 22:57 –26:17+
નવસારી : અકસ્માત બાદ મામલો બિચકતા 1000નું ટોળું ભેગુ થયું, પોલીસે 25 ટિયરગેસ સેલ છોડ્યા
પૂજન વિધિ આવી રીતે કરવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે