Home> India
Advertisement
Prev
Next

J&K: પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, CRPF જવાન ઘાયલ 

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે. 

J&K: પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, CRPF જવાન ઘાયલ 

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે. 

fallbacks

મળતી માહિતી મુજબ પુલવામાના ગંગુ વિસ્તારમાં આ IED વિસ્ફોટ થયો સફરજનના બગીચામાં આ વિસ્ફોટ થયો. સીઆરપીએફના જણાવ્યાં પ્રમાણે તેમનો એક જવાન આ હુમલામાં ઘાયલ થયો છે. 

જુઓ LIVE TV

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More