Home> India
Advertisement
Prev
Next

પતંજલિની આયુર્વેદિક સારવાર વિશે લોકો શું કહે છે અને તેની તેમના પર શું અસર થઈ છે?

યોગ ગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિની મદદથી વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. પતંજલિ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની પોઝિટિસ અસર લોકો પર પડી રહી છે.

પતંજલિની આયુર્વેદિક સારવાર વિશે લોકો શું કહે છે અને તેની તેમના પર શું અસર થઈ છે?

નવી દિલ્હીઃ પતંજલિની આયુર્વેદિક પ્રોડક્ટ આજના સમયમાં ખૂબ ચર્ચામાં છે. છલ્લે કેટલાક વર્ષમાં પતંજલિએ ન માત્ર દેશમાં પોતાની ઓળખ બનાવી છે. આ સાથે ઘણી પ્રોડક્ટને સાઇન્ટિફિક અપ્રૂવલ પણ મળ્યું છે. કોઈ પ્રકારના દુખાવાથી લઈને કિડનીની સમસ્યા સુધી, પતંજલિની પાસે દરેક બીમારીની આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે. લોકો આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેના અનુભવ વિશે પોતાના અનુભવ પણ જણાવી રહ્યાં છે.

fallbacks

આવો જાણીએ આ પ્રોડક્ટ વિશે અને તેની લોકોના જીવન પર શું અસર પડી રહી છે?

પતંજલિ કેમ છે લોકોની પસંદ
પતંજલિની પ્રોડક્ટ્સ આજના સમયમાં ગ્લોબલ લેવલ પર જાણીતી છે. ભારતથી લઈને વિશ્વના મોટા-મોટા દેશોમાં પતંજલિની પ્રોડક્ટ્સની ધૂમ છે. પતંજલિનો ટાર્ગેટ નેચરલ પ્રોડક્ટ્સને દુનિયાના દરેક ભાગમાં પહોંચાડવાનો છે. પતંજલિએ આયુર્વેદિક અને ઓર્ગેનિક મટિરિયલનો ઉપયોગ કરી પોતાની પ્રોડક્ટ્સને કેમિકલ વસ્તુથી  બનેલી પ્રોડક્ટ્સની સામે વધુ ફાયદાકારક અને હેલ્થ માટે સારો વિકલ્પ જણાવ્યો છે. આ પ્રોડક્ટ્સની મદદથી પતંજલિએ લોકોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન જોયા છે.

કઈ રીતે પતંજલિની પ્રોડક્ટ અને નેચરલ ટ્રીટમેન્ટથી લોકોના જીવનમાં પરિવર્તન આપ્યું છે?
પતંજલિની હર્બલ અને નેચરલ પ્રોડક્ટે લોકોના જીવનમાં ખૂબ ફેરફાર કર્યો છે. તેનું કારણ છે કેમિકલ વસ્તુથી દૂર રહેવું. પતંજલિની પ્રોડક્ટ સંપૂર્ણ રીતે નેચરલ રીતે બનાવવામાં આવે છે. તેમાં બ્યૂટી પ્રોડક્ટ્સ, આયુર્વેદિક મેડિસિન અને ખાવા-પીવાની વસ્તુ બધુ નેચરલ હોય છે. પતંજલિએ આયુર્વેદને ફરી લોકો વચ્ચે લોકપ્રિય બનાવ્યું છે. તેનાથી ઘણા લોકો મોડર્ન મેડિસિનની સાઇડ ઇફેક્ટથી બચી શક્યા છે. ડાયાબિટીસ, સાંધામાં દુખાવો, પેટની સમસ્યા અને સ્કિનની બીમારી જેવી વસ્તુમાં પતંજલિની પ્રોડક્ટ્સથી લોકોને ખૂબ રાહત મળી છે.

લોકો પતંજલિ પ્રોડક્ટ્સ વિશે શું કહે છે?
એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં રહેતા એક નીતા શર્મા નામના મહેલા કહે છે કે તે ઘણા વર્ષોથી એલર્જી અને સ્કિન સમસ્યાથી પરેશાન હતા. પરંતુ જ્યારથી તેમણે પતંજલિની પ્રોડક્ટ એલોવેરા જેલ અને દિવ્ય કાંતિલેપનો ઉપયોગ કર્યો છે તો તેમની સ્કિનમાં સુધાર જોવા મળ્યો, હવે તે કેમિકલ દ્વારા બનેલી પ્રોડક્ટ્સને સંપૂર્ણ રીતે છોડી ચૂક્યા છે અને પતંજલિની પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સિવાય મુંબઈમાં રહેતા પતંજલિના એક ગ્રાહક પ્રમાણે પતંજલિની આયુર્વેદિક દવાએ તેની ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરી છે.

DISCLAIMER: (This article is part of IndiaDotCom Pvt Lt’s consumer connect initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More